WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આટકોટમાં આગામી કાર્યક્રમો માટે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય

જસદણના આટકોટમાં આગામી કાર્યક્રમો માટે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય

જસદણ ના આટકોટ ગામમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો વિપુલભાઈ લાલાભાઈ ભરવાડ અને વિરેનભાઈ દ્વારા સમસ્ત ગામ નિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિષદ ના કામનો વિસ્તાર અને સંગઠન નું નવું માળખું તૈયાર કરવાની ચર્ચા અને આપણા હિન્દુ ના ઉત્સવો ધામધૂમથી ઉજવવા નું નક્કી કરવામાં આવ્યું હતું.આ બેઠક માં પરિષદ ના તાલુકા સંયોજક ભારતભાઈ જાની એ હિન્દુ સમાજ સામેના પડકારો અંગે માહિતી આપી તમામ ભેદભાવ ભૂલી સમગ્ર હિન્દૂ સમાજ ની એકતા માટે લાગી જવા હિન્દૂ યુવાનો ને અપીલ કરી હતી. આ બેઠક માં નારણભાઇ અને પરેશભાઈ વાળા પણ જોડાયા હતા. આ બેઠકમાં ઓમકાર ના નાદ થી બેઠક શરૂ કરવામાં આવી હતી એમ એક યાદીમાં જણાવાયું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો