WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં માયાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે બન્ને પક્ષનું બેસણું

જસદણમાં માયાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે બન્ને પક્ષનું બેસણું
જસદણ:ઓદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ માયાબેન ભટ્ટ (ઉ.વ.૬૯) તે સદ્દગત કાન્તિભાઈ અમૃતલાલ ભટ્ટના ધર્મપત્નિ સ્વ ભુપતભાઈના ભાઈના પત્ની નીરવભાઈ, નિતાબેન ધર્મેશભાઈ જાનીના માતૃશ્રી સ્વ ભુપતભાઈ, સ્વ પ્રકાશભાઈ, દીપકભાઈ (અમદાવાદ) ના બેન ગિરીશભાઈના કાકી તા.૯ ઓગષ્ટ ૨૦૨૨ ને મંગળવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું સાસરા અને પિયર પક્ષનું બેસણું તા.૧૨ ઓગષ્ટ ૨૦૨૨ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ એસ ટી ડેપો નજીક ગાયત્રી મંદીર જસદણ ખાતે રાખેલ છે. શોક સંદેશા માટે નીરવભાઈ મો.8530324757, ગિરીશભાઈ મો.8140070273, દીપકભાઈ જોશી મો.9825498176
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો