WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ઘરવાળા વાળા ભરતભાઈ શુકલનું નિધન: ગુરુવારે બેસણું

જસદણમાં ઘરવાળા વાળા ભરતભાઈ શુકલનું નિધન: ગુરુવારે બેસણું
જસદણ: ઓદીચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ ભરતભાઈ શાંતુભાઈ શુકલ ધારવાળા હાલ જસદણ તે ઉપેન્દ્રભાઈના ભાઈનું તા.૭ ઓગષ્ટ ૨૦૨૨ ને રવિવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૧ ને ગુરુવારના રોજ તેમનાં નિવાસસ્થાન આટકોટરોડ પુષ્કરધામ સોસાયટી સાંજે ૪ થી ૬ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો