WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં સંજયભાઈ સોનીનું નિધન: શનિવારે ઉઠમણું

જસદણમાં સંજયભાઈ સોનીનું નિધન: શનિવારે ઉઠમણું
જસદણ: સોની સંજયભાઈ જગજીવનભાઈ ધકાણ (ઉ.વ.૪૫) તે રાજેશભાઈ, અજયભાઈ, લતાબેન નટુભાઈ થડેશ્વર (સુલતાનપુર) પન્નાબેન દીપકભાઈ થડેશ્વર (વેરાવળ) જયશ્રીબેન શ્રીકાંતભાઈ થડેશ્વર (મહુવા) ના ભાઈ મહેકબેન, હીનલબેન, દીપના પિતાનુ તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ને ગુરુવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ આટકોટરોડ, એસ ટી ડેપો નજીક ગાયત્રીમંદિર જસદણ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશ પાઠવવા રાજેશભાઈ મો.9913100780, અજયભાઈ મો.9879949996 ઉપર સંપર્ક સાધવો.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો