WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ધનતેરસની રંગોળી કરતાં પુજાબેન પરમાર

જસદણમાં ધનતેરસની રંગોળી કરતાં પુજાબેન પરમાર
હરિ હીરપરા દ્વારા જસદણ
તા.૨૨
ધનતેરસને દિવસે ઘર દુકાન કે ઓફિસ વગેરેને દીવાઓ, રોશની વડે શણગારી અને આગળ રંગબેરંગી કલર્સથી રંગોળી કરવામાં આવે છે 
આ ભારતીય સંસ્કૃતિની વર્ષોથી પરંપરા ચાલી આવી છે ત્યારે જસદણમાં રેહતા પુજાબેન મનોજભાઈ પરમાર નામના ગૃહીણીએ પોતાની દુકાન ઘર પાસે આકર્ષક, મનમોહક રંગોળી તૈયાર કરી હતી અત્રે નોંધનીય છે કે આ વર્ષે બે દિવસ ધનતેરસ છે આ શુભ દિવસે દેવ કુબેરની, ભગવાન ધનવંતરિની પુજાનું પણ અનેરું મહત્વ અને ખાસ કરીને લોકો આ દિવસે સોના ચાંદી જેવી ધાતુની પણ ખરીદી કરે છે.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો