WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે શોક વ્યકત કરી તંત્રની ઝાટકણી કાઢતાં સમાજ સેવિકા દુરૈયાબેન મુસાણી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે શોક વ્યકત કરી તંત્રની ઝાટકણી કાઢતાં સમાજ સેવિકા દુરૈયાબેન મુસાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩૧
ગુજરાત સરકારના ભ્રષ્ટાચારી તંત્રએ મોરબીમાં અનેક બેક્સુર લોકોનો જીવ લેતાં આ અંગે સૌરાષ્ટ્રના લોકો હચમચી ગયા છે ત્યારે આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા સેવા સમાજના દુરૈયાબેન મુસાણીએ ભારે હૈયે શોક વ્યકત કરી આ ઘટનામાં સંડોવાયેલા તમામ ભ્રષ્ટાચારીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે આજે મોરબીમાં જે ધટના બની છે તે આંચકો આપનારી ધટના છે સરકારે મૃતકોને બે લાખ અને ઘાયલોને પચાસ હજાર આપવાની જાહેરાત કરી દીધી પણ આ પુલ હજું ચાલું થયાના થોડાં દિવસોમાં જ આ પુલ તુટી જતાં આમાં રીનોવેશનમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે તે સરકારના એક પણ પ્રતિનિધિ બોલ્યાં નથી આજે મોરબીમાં લાશોના ઢગલા થયાં છે ત્યારે ગુજરાત સરકાર આ પુલમાં ટોપ થી બોટમ સુઘી સંડોવાયેલા તમામને ફાંસી આપે એવી દુરૈયાબેનએ માંગણી ઊઠાવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો