WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયાના સેવાભાવી સજજન કાંતી બાપાનું નિધન: ગુરુવારે બેસણું અને સાદડી

વિંછીયાના સેવાભાવી સજજન કાંતી બાપાનું નિધન: ગુરુવારે બેસણું અને સાદડી

વિંછીયા: કાંતીલાલ ચુનીલાલ જસાણી (ઉ.વ.૮૩)                                                                                                                            
સ્વ.પ્રાણલાલ રણછોડદાસ જસાણીના 
નાના ભાઈ ના દિકરા તેમજ વિનુભાઈના મોટાભાઈ તેમજ બિપીનભાઈ, હિતેશભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઈ, પ્રદિપભાઈ, નિતાબેન શૈલેષકુમાર સોમછાત્રા (અમદાવાદ) ના પિતા શ્રી તેમજ 
સ્વ.પ્રેમજીભાઈ હીરજીભાઈ વસાણી              
( પાંચવડા ) ના જમાઈ તા:૩-૧૦-૨૦૨૨ ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણુ તથા પિયરપક્ષની સાદડી વિંછીયા ખાતે ભદ્રેશ્વર મહાદેવ મંદિરે (મોટી મઢી) તા : ૬-૧૦-૨૦૨૨ ને ગુરુવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.
રવાના:હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો