WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં જેતુનબેન મુલતાનીનું નિધન: સોમવારે જીયારત

જસદણમાં જેતુનબેન મુલતાનીનું નિધન: સોમવારે જીયારત
જસદણ:જેતુનબેન અલીભાઈ મુલતાની (ઉ.વ.૭૮) તે અબ્દુલભાઈ, ઉસ્માનભાઈ, રશીદભાઈ, અનવરભાઈ, હનીફભાઈ, હનીફાબેન, શરીફાબેન, હસીનાબેન, મ. મુમતાઝબેનના મોટાબેન તા.૧૯ નવેમ્બર ૨૦૨૨ને શનિવારના રોજ જસદણ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૨૧ નવેમ્બર ૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦ કલાકે પુરુષો માટે નગીના મસ્જિદ અને સ્ત્રીઓ માટે તેમનાં નિવાસસ્થાન સરકારી હોસ્પિટલ સામે જસદણ ખાતે રાખવામાં આવેલ છે.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો