WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ધોરાજીમાં મોઈઝભાઈ એડનવાળાનું નિધન: રવિવારે જીયારત

ધોરાજીમાં મોઈઝભાઈ એડનવાળાનું નિધન: રવિવારે જીયારત
ધોરાજી: દાઉદી વ્હોરા મોઈઝભાઈ અકબરઅલી એડનવાળા (ઉ.વ.૬૫) તે યુસુફભાઈના ભાઈ સૈફુદ્દીનભાઈના કાકા તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ ને શુક્રવારના રોજ ધોરાજી મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે બહારપુરા તૈયબી મસ્જિદ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશા માટે (ભાઈ યુસુફભાઈ મો.9067099452)

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો