WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં મુર્તઝાભાઈ ત્રિવેદીનું નિધન: બુધવારે જિયારત

રાજકોટમાં મુર્તઝાભાઈ ત્રિવેદીનું નિધન: બુધવારે જિયારત
રાજકોટ: દાઉદી વ્હોરા મુર્તઝાભાઈ અસગરઅલી ત્રિવેદી ગોંડલવાળા તે હાતીમભાઈના ભત્રીજા મુસ્તફાભાઈ, હુશેનભાઈ, ફરીદાબેન ઝ. મુસ્તાકભાઈ બેકરીવાળા, દુરૈયાબેન ઝ. ઝોયેબભાઈ ભારમલના ભાઈનું તા. ૯ જાન્યુઆરી ૨૦૨૩ ને સોમવારના રોજ રાજકોટ મુકામે નિધન થયેલ છે. મર્હુમની જીયારત (કુરાન ખ્વાની) તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૩ ને બુધવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે મુસાફરખાના સૈફી કોલોની બેડીપરા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો વ્યકત કરવા માટે મુસ્તફાભાઈ મો.9016588224, હુશેનભાઈ મો.7567965333 નો સંપર્ક સાધવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો