WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

  • આજે જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાય આપઘાત કરતાં શોક છવાયો હતો 
  • આપઘાત કરનાર પ્રતાપ રાજુભાઈ મિયાત્રા હેર સલુન ચલાવતો હતો અને પંખે લટકાઇ જીવ ટૂંકાવવાનું સામે આવ્યું છે અને હાલ 108 માં જસદણ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ડેડ બોડી મોકલવામાં આવી છે 
  • શા માટે ગળાફાંસો ખાધો તે હાલ જાણવા મળ્યું નથી.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો