WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ચોટીલાના પીયાવા ગામમાં તલાવડીમાં ડૂબી જતાં 10 વર્ષીય બાળાનું મોત

ચોટીલા પંથકમાં અપમૃત્યુના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં ચોટીલા તાલુકના પિયાવા ગામે ડૂબી જતાં બાળકીનું મોત થયું હતું. 
ચોટીલાના પીયાવા ગામના 10 વર્ષીય પ્રિયા મુનાભાઇ જોગરાજીયા સીમમાં આવેલા ખેતરની તલાવડીમાં બાળકો સાથે રમતાં રમાતા નહાવા પહોંચી ગઇ હતી. 

દરમિયાન આગળ જતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ડૂબવાથી બાળકીનું મોત થયું હતું

બાળકી તળાવમાં પડી ગયા અંગે સાથે રહેલા અન્ય બાળકોએ પરીવારજનોને જાણ કરી હતી. પરંતુ તે લોકો તળાવે પહોંચે પહેલાં અવસાન થતા મૃતદેહ તળાવ ખાતે મળી આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો