WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં રવજીભાઈ વાઘેલાનું નિધન: ધોબી સમાજમાં શોકની લાગણી

જસદણમાં રવજીભાઈ વાઘેલાનું નિધન: ધોબી સમાજમાં શોકની લાગણી 

હુસામુદ્દીન કપાસી જસદણ
જસદણ: સોરઠીયા ધોબી રવજીભાઈ પોપટભાઈ વાઘેલા (ઉ.વ.૮૦) તે સ્વ શામજીભાઈ, સ્વ રમણીકભાઈ, તથા રસિકભાઈના ભાઈ દુર્ગેશભાઈ, કેતનભાઈ, હરેશભાઈના પિતા તા.૧ સપ્ટેમ્બર ૨૦૨૪ ને રવિવારના રોજ જસદણ મુકામે નિધન પામેલ છે શોક સંદેશો મો.8264565265,8140092828,9426936012 ઉપર વ્યકત કરવો સદ્દગત રવજીભાઈ માયાળું અને પરોપકારી સ્વભાવને કારણે આજે વિવિધ સમાજએ શોકાંજલી અર્પી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો