WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિછીયાના ખડકાણા ગામે અહિથી કેમ નીકળ્યો? કહી યુવાન પર હુમલો.

વિછીયાના ખડકાણા ગામે અહિથી કેમ નીકળ્યો? કહી યુવાન પર હુમલો.
વિછીયાના ખડકાણા ગામે રહેતા કરણ દેવરાજભાઈ સદાદીયા(ઉ.વ.21) નામના કોલેજીયન છાત્રને ગામના જ બે શખ્સોએ લાકડીથી માર મારતા વિછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં જાણવા મળ્યા મુજબ, ખડકાણા ગામે રહેતો કરણ સાંજે 6-30 વાગ્યે ગામમાંથી નીકળ્યો ત્યારે સંજય ગોહેલ અને ગોકળ મોતીએ તું અહિંથી શું કામ નીકળ્યો? કહી ઝઘડો કરી લાકડીથી માર મારતાં વિછીયા સારવાર અપાવી રાજકોટ ખસેડાતા હોસ્પિટલ ચોકીના રામશીભાઈ, કેતનભાઈ, તોફિકભાઈ સહિતે વિછીયા પોલીસને જાણ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો