WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જેતપુરમાં તાહેરભાઈ ખેતીની વફાત: બુધવારે સાંજે જીયારત

જેતપુરમાં તાહેરભાઈ ખેતીની વફાત: બુધવારે સાંજે જીયારત 
દાઉદી વ્હોરા તાહેરભાઈ ઈસ્માઈલભાઈ ખેતી (ઉ.વ.૭૩) તે ઇન્સિયાબેન અબ્બાસભાઈ ભુરી પુનાવાલાના પિતા મ. સૈફુદ્દીનભાઈ (સાવરકુંડલા) મ. હાતિમભાઈ (ભાવનગર) મ. અબ્દુલ્લાભાઈ (કલકત્તા) મ. મરિયમબેન (ભાવનગર) મ. ઝેહરાબેન (ભાવનગર) અકબરભાઈ (પોર્ટબ્લેર) ઇબ્રાહિમભાઈ (કલકત્તા) શીરીનબેન (અમદાવાદ) ના ભાઈ, તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ ને મંગળવારના રોજ જેતપુર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ૭:૩૦ કલાકે ઈઝ્ઝી વ્હોરા મસ્જિદ મતવાશેરી જેતપુર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9824218190, મો.9932082252 ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો