જસદણમાં મનસુખભાઈ દાવડાનું નિધન: શનિવારે સાંજે બેસણું
જસદણ: લુહાર મનસુખભાઈ શિવલાલભાઈ દાવડા (મોઢુકાવાળા ઉ.વ.૭૭) તે હરેશભાઈ, મુકેશભાઈ, હસમુખભાઈના પિતાનું તા.૧૭ ઓકટોબર ૨૦૨૪ ને ગુરૂવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૯ ઓકટોબર ૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ્થાન સ્ટેશનરોડ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો મો.9998386111,9974581223,7777982499 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death