જસદણમાં ભાવેશભાઈ તેરૈયાનું નિધન: રાજગોર બ્રાહ્મણ સમાજમાં શોકની લાગણી
જસદણ: રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) ભાવેશભાઈ તેરૈયા (દકાભાઈ ઉ.વ.૪૫) તે નવલશંકરભાઈ તેજાગોરભાઈ તેરૈયાના સુપુત્ર સપનાબેન, જાનવીબેન, પ્રેમભાઈના પિતાનું તા.૪ ઓકટોબર ૨૦૨૪ ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death