WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

દિવાળીના તહેવારોમાં ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન, આરતીના સમયમાં ફેરફાર

ચોટીલા ડુંગરે બેસેલા ચામુંડા માતાજી અનેક ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન છે. મંદિરના ટ્રસ્ટ તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલામાં નવા વર્ષ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જે અંગે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા જણાવાયા મુજબ માતાજીના મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે તા.2-11થી 6-11 સુધી પગથીયાનો દ્વાર સવારે 4 કલાકે ખૂલી જશે તા. 7-11 થી 14-11 સુધી પગથીયાનો દ્વાર સસવારે 4-30 વાગ્યે ખૂલશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો