WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં મેઈનબજારનો રોડ કાયમી ધોરણે પાણીથી લથબથ: નગરપાલિકાનુ કોઈ અસ્તિત્વ જ નથી

જસદણમાં મેઈનબજારનો રોડ કાયમી ધોરણે પાણીથી લથબથ: નગરપાલિકાનુ કોઈ અસ્તિત્વ જ નથી 
જસદણનો મેઈનરોડ કાયમી ધોરણે પાણીથી લથબથ જોવા મળે છે એમ છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે 
શાકમાર્કેટ મોતીચોકને જોડતાં મેઈનરોડમાં બારેય માસ ગટર નળ અને દારનું પાણી વહેતા વેપારી અને રાહદારીઓઓને અનેક પ્રકારનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકાના તંત્રવાહકો આ બાબતે ગંભીર બને એવી વૉર્ડ નંબર ચારના જાગૃત નાગરીક જયેશભાઈ હિંમતભાઈ કલ્યાણીએ માંગણી ઉઠાવી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો