WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બરવાળામાં યુસુફભાઈ રોકડીયાની વફાત: શનિવારે સવારે જીયારત

બરવાળામાં યુસુફભાઈ રોકડીયાની વફાત: શનિવારે સવારે જીયારત 
બરવાળા: દાઉદી વ્હોરા યુસુફભાઈ નજમુદ્દીનભાઈ રોકડીયા (ઉ.વ.76) તે મુસ્તફાભાઈ, સારાબેન ફોજદાર (ઘોઘા) ના પિતા હસનભાઈ, સૈફુદ્દીનભાઈ (ઉમરગાવ) નફીસાબેન (મુંબઈ) ના ભાઈ તા.3 ઓકટોબર 2024 ને ગુરૂવારના રોજ બરવાળા મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તા.5 ઓકટોબર શનિવારના રોજ સવારે 11:30 કલાકે સૈફી દાઉદી વ્હોરા મસ્જિદ બરવાળા ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9714749715 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો