WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ધ્રાંગધ્રામાં ધોળીધાર વિસ્તારમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી ધોળીધાર વિસ્તારમાં રહેતા 35 વર્ષના આરતીબેન શૈલેષભાઈ ગેડીયા નામની પરિણીતાએ શનિવારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા સીટી પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ અર્થે મોકલાયો હતો. 
મહિલા દ્વારા શા કારણે આત્મહત્યા કરીનું સાચું કારણ જાણવા મળ્યું નથી. હાલતો પોલીસ દ્વારા તપાસ હાથ ધરી કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો