WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં મુસ્તફાભાઈ નગરીયાની વફાત: સોમવારે સવારે જીયારત

ભાવનગરમાં મુસ્તફાભાઈ નગરીયાની વફાત: સોમવારે સવારે જીયારત 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ભાવનગર: દાઉદી વ્હોરા મુસ્તફાભાઈ નાનાભાઈ નગરીયા (ઉ.વ.૫૩) તે હસીનાબેનના પતિ મુબારકાબેનના પિતા મોહસીનભાઈ, શબ્બીરભાઈ, મ.ફિઝાબેન, મનસુરભાઈના ભાઈ યુસુફભાઈ, મુફદ્દલભાઈ, બુરહાનભાઈ, મુસ્તફાભાઈના કાકા તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ ને શનિવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ને સોમવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે નજમીહોલ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.૯૦૧૬૬૦૭૨૬૫) પર વ્યકત કરવો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો