ભાવનગરમાં ઝૈનુદ્દીનભાઈ લાખણકાવાળાની વફાત: કાલે શનિવારે સાંજના જીયારત
ભાવનગર: દાઉદી વ્હોરા ઝૈનુદ્દીનભાઈ હકીમજીભાઈ લાખણકાવાળા (ઉ.વ.87) તે મ. કુલસુમબેનના પતિ મ. મનસુરભાઈ, શરફભાઈ, આદમભાઈ, મ.કાયમભાઈ, હાસીમભાઈ, સકીનાબેન, રતુબેન, ફાતેમાબેન,મ. સૈફુદ્દીનભાઈના ભાઈ મોઈઝભાઈ, મુર્તઝાભાઈ, હોજેફાભાઈ, ફરીદાબેન (સિકંદરાબાદ) મર્હુમાં રશીદાબેન (રાજકોટ) ના પિતા તા.28 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તા.1 માર્ચ 2025 ને શનિવારના રોજ સાંજે 7:30 કલાકે નજમી દાઉદી વ્હોરા મસ્જિદ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો (મો.9904036951) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352