WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં ઝૈનુદ્દીનભાઈ લાખણકાવાળાની વફાત: કાલે શનિવારે સાંજના જીયારત

 ભાવનગરમાં ઝૈનુદ્દીનભાઈ લાખણકાવાળાની વફાત: કાલે શનિવારે સાંજના જીયારત



ભાવનગર: દાઉદી વ્હોરા ઝૈનુદ્દીનભાઈ હકીમજીભાઈ લાખણકાવાળા (ઉ.વ.87) તે મ. કુલસુમબેનના પતિ મ. મનસુરભાઈ, શરફભાઈ, આદમભાઈ, મ.કાયમભાઈ, હાસીમભાઈ, સકીનાબેન, રતુબેન, ફાતેમાબેન,મ. સૈફુદ્દીનભાઈના ભાઈ મોઈઝભાઈ, મુર્તઝાભાઈ, હોજેફાભાઈ, ફરીદાબેન (સિકંદરાબાદ) મર્હુમાં રશીદાબેન (રાજકોટ) ના પિતા તા.28 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તા.1 માર્ચ 2025 ને શનિવારના રોજ સાંજે 7:30 કલાકે નજમી દાઉદી વ્હોરા મસ્જિદ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.

શોક સંદેશો (મો.9904036951) ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 

મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો