WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જેતપુરમાં તાહેરભાઈ ત્રવાડીની વફાત: ગુરૂવારે બપોરે જીયારત

જેતપુરમાં તાહેરભાઈ ત્રવાડીની વફાત: ગુરૂવારે બપોરે જીયારત 

જેતપુર: દાઉદી વ્હોરા તાહેરભાઈ ઈબ્રાહિમજીભાઈ ત્રવાડી (ઉ.વ.૭૬ પોરબંદરવાળા) તે સકીનાબેનના પતિ મ. અબ્બાસભાઈ, મ. શબ્બીરભાઈ, મ.સૈફૂદ્દીનભાઈ, મ. ઝોયેબભાઈ, મ. આતેકાબેન, બતુલબેન ફાતેમાબેનના ભાઈ મુર્તઝાભાઈ, કુતુબુદ્દીનભાઈના પિતા તા.૧૧ ફેબ્રુઆરી ને મંગળવારના રોજ જેતપુર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારતના સીપારા તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૧૨ કલાકે મતવાશેરી દાઉદબાગ જેતપુર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9687486119) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો