WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

જસદણના ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 
જસદણ નજીક આવેલા વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરના મહાદેવને આજે શિવરાત્રિના પાવન દિવસે જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શીશ ઝુકાવી લોકોની સુખાકારીની પ્રાર્થના કરી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો