ભાવનગરમાં સાબેરાબેન રંગવાળાની વફાત: શુક્રવારે રાત્રિના જીયારત
ભાવનગર: દાઉદી વ્હોરા સાબેરાબેન રંગવાળા (ઉંમર વર્ષ 69) તે મ. દાઉદભાઈ ફિદાહુશેનભાઈ રંગવાળાના પત્ની ફખરૂદ્દીનભાઈ, શબ્બીરભાઈ ફરીદાબેન જુજરભાઈ (શિહોર)ના માતા મ.મનસુરભાઈ, ફિરોઝભાઈ (જેતપુર) ફેમીદાબેન (ચોટીલા) મુનિરાબેન (મીઠાપુર) મ.મેહરુનબેન (ધારી) ના બહેન તા.5માર્ચ 2025 ને બુધવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાંની જીયારત (કુરાનખ્વાની) તા.7 માર્ચ 2025ને શુક્રવારના રોજ રાત્રિના 8 કલાકે નજમી મસ્જિદ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9033819524,9979087590 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death