WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પંથકમાંમાં ઉગેલી હરિયાળી: ઘેટાંને મનભાવતું ભોજન

જસદણ પંથકમાંમાં ઉગેલી હરિયાળી: ઘેટાંને મનભાવતું ભોજન
જસદણ પંથકમાં વરસાદને પગલે સીમ વિસ્તાર લીલોછમ બની ગયો છે જેને કારણે ઘેટાં-બકરાને ચરવા માટે રઝળપાટ કરવો પડતો નથી અને કૂણું માખણ જેવું ખડ મન ભરી આરોગી રહ્યાં છે હરિયાળીમાં ચરતાં ઘેટાં અનોખું કુદરતી દ્રશ્ય સર્જી રહ્યાં છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો