WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિમાન ક્રેશ દુર્ઘટના અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજએ બે મિનિટ મૌન પાળી મૃતકોને અંજલિ અર્પણ કરી

વિમાન ક્રેશ દુર્ઘટના અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજએ બે મિનિટ મૌન પાળી મૃતકોને અંજલિ અર્પણ કરી 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ગત ગુરુવારે બપોરે અમદાવાદથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ જતાં જેમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના પેસેન્જરો મૃત્યુ પામ્યાંની ઘટનાએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો એમાં મૃતકો અંગે રાજકોટનું ઘરેણું ગણાતી દાઉદી વ્હોરા સમાજની નુર મસ્જિદમાં આજે તમામ વ્હોરા સમાજના બિરાદરો એકત્ર થઈ મૃતકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાળી તેમની રૂહને પાક પરવરદિગાર જન્નત બક્ષે અને તેમના પરિવારજનોને આ કારમું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના દુઆ કરી હતી.
તસ્વીર: હુસૈનભાઈ તાજાણી રાજકોટ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો