WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદમાં યુવકની હત્યા:પાળીયાદ રોડ પર ચાર શખ્સોએ છરી-ધોકાથી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા ગાર્ડન પાસેની શેરીમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. જગદીશભાઈ ગોર નામના વ્યક્તિ પર ચાર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ છરી અને ધોકા વડે જગદીશભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓને કારણે જગદીશભાઈનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે હત્યાનું કારણ જાણવા અને હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ તપાસ બાદ હત્યાનું કારણ અને આરોપીઓની માહિતી સામે આવશે તેમ પોલીસે જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો