WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાને સમાધિ અપાઈ: તલગાજરડા સંપુર્ણપણે સજ્જડ બંધ

મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાને સમાધિ અપાઈ: તલગાજરડા સંપુર્ણપણે સજ્જડ બંધ 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિખ્યાત કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું મધ્યરાત્રિએ 79 વર્ષની જૈફ વયે નિધન થતાં બાપુના હજજારો ચાહકોમાં શોકભીની લાગણી ફેલાઈ ગઈ હતી તેમનાં દેહવિલયને લઈ આજે સવારે તલગાજરડા ખાતે સાધુ પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી ત્યારે તલગાજરડાએ સ્વયંભુ બંધ પાળી નર્મદાબા ને ભીનાં હૃદયે અંજલિ અર્પણ કરી હતી અત્રે નોંધનીય છે કે જસદણ વીંછિયા પંથક સહિત મોરારીબાપુના દેશ વિદેશમાં લાખો ચાહકો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો