WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અલીઅસગરભાઈ શાકીરએ પહેલગાવના હતભાગીઓને શોકાંજલિ અર્પી

રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અલીઅસગરભાઈ શાકીરએ પહેલગાવના હતભાગીઓને શોકાંજલિ અર્પી 
રાજકોટના દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અલીઅસગરભાઈ શાકીરએ શુક્રવાર ના દિવસે જમ્મુ અને કાશ્મીરના હતભાગીઓ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તદુપરાંત મૃતકોના સન્માનમાં બે મિનિટ મૌન પાળ્યું હતું.દાઉદી વ્હોરા સમાજના આ અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડી માં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો