WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ખારચિયા ગામ પાસેથી મેરાભાઈ બાવળીયાની લાશ મળી


હાર્ટ એટેક હોવાની પ્રાથમિક વિગત 
લાશ પી એમ માટે જસદણ ખસેડાઈ 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ખારચીયાના બસ સ્‍ટેશન પાસે લાશ પડી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ખારચીયા ગામનાં સરપંચ મગનભાઇએ આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસના પારસભાઇ કુંવરજીભાઇ તથા જયેશભાઇ અરવિંદભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો.
આટકોટ પોલીસે તાત્‍કાલીક ધોરણે વાલી વારસની કોન્‍ટેકટ કરી લાશને પીએમ અર્થે જસદણની હોસ્‍પિટલમાં ખસેડેલ હતી. મૃતક જસદણના મેરાભાઇ બાવળીયા હોવાનું  અને એટેકથી મોત થયાનું પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. બનાવ અંગે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો