WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછીયા નિવાસી અને દુબઈ સ્થિત C.A. શૈલેષભાઈ જસાણીનું ૫૬ વર્ષની વયે દુબઈમાં નિધન:

ગુરુવારે વીંછીયાના ભદ્રેશ્વર મહાદેવ મંદિરે પ્રાર્થના સભાનું આયોજન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વીંછીયા નિવાસી શૈલેષભાઈ જસાણી (ઉંમર વર્ષ ૫૬)
તે ઠા. સ્વ. કાંતિલાલ ચુનીલાલ જસાણી (વીંછીયા)ના સુપુત્ર ભૌમિકભાઈ અને ધ્રુમિનભાઈના પિતા, તેમજ બીપીનભાઈ, હિતેશભાઈ, રાજુભાઈ, નીતાબેન શૈલેષકુમાર સોમછાત્રા (અમદાવાદ) પ્રદિપભાઈના ભાઈ સ્વ. કાંતિભાઈ વેલજીભાઈ સોમછાત્રા (અમદાવાદ)ના જમાઈનું તા.૧૮ જુન ૨૦૨૫ને બુધવારના રોજ દુબઇ મુકામે નિધન થયેલ છે 
સદ્દગત શૈલેષભાઈની પ્રાર્થના સભા 
 તા. ૨૬ જુન, ૨૦૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રેવાણીયા રોડ, શ્રી ભદ્રેશ્વર મહાદેવ મંદિર (મોટી મઢી) વીંછિયા ખાતે રાખવામાં આવેલ છે સદ્દગતના નિધનથી વીંછિયા પંથકમાં શોકની કાલિમા સર્જાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો