જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ રામેશ્વર નગર સોસાયટીમાંથી બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો
- સોસાયટીમાં રહેલા લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ
- જસદણ પોલીસ દ્વારા મકાનનો દરવાજો થોડી તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો
- પોલીસ પ્રાથમિક તપાસમાં ત્રણથી ચાર દિવસ મૃતદેહ ઘરમાં હોવાનું અનુમાન
- પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં મૃતદેહને ખસેડાયો વધું તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News