WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમા સકીનાબેન અમરેલીવાળાની વફાત: મંગળવારે જીયારત

ભાવનગરમા સકીનાબેન અમરેલીવાળાની વફાત: મંગળવારે જીયારત
ભાવનગર: દાઉદી વ્હોરા સકીનાબેન ઝ. શબ્બીરભાઈ અમરેલીવાળા (ઉ.વ.૬૮ રે. નાલાસોપારા મુંબઈ) તે હુશેનીભાઈ, નફિસાબેન, સલમાબેનના ભાભી ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાના જિયારત અને ચાલીસમાના સિપારા તા. ૨૬ જુલાઈ મંગળવારના રોજ બપોરે ૧૨ કલાકે નજમી મસ્જિદ બહારની વ્હોરવાડ ભાવનગર ખાતે રાખેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો