WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટની એમએસબી શાળાનું સો ટકા પરિણામ આવતાં દુરૈયાબેનએ અભિનંદન આપ્યાં

રાજકોટની એમએસબી શાળાનું સો ટકા પરિણામ આવતાં દુરૈયાબેનએ અભિનંદન આપ્યાં

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજનાં ધર્મગુુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદીન સાહેબ(ત.ઉ.શ.) દ્વારા સંચાલીત પરાપીપળીયા ખાતે આવેલ (એમ.એસ.બી) અલ મદ્રેસા તુસ સૈફીયાહ તુલ બુરહાનીયા એજયુકેશન ઇન્સ્ટીટયૂટના ધોરણ ૧૦ના આઇ.સી.એસ.ઇનું પરિણામ ૧૦૦ ટકા આવેલ છે. જેમાં ૯૨% માર્કસ મેળવનાર નફીસા ગાંધી, તેમજ ૯૦%થી ઉપરના વિદ્યાર્થીઓ, ૮૦%થી ઉપરના ૧૦ વિદ્યાર્થીઓ, ૭૦%થી ઉપરના ૩ વિદ્યાર્થીઓ માર્કસ મેળવેલ છે
 વર્ગનું સરેરાશ ૮૪% જેટલું રીઝલ્ટ આવેલ છે. આ સ્કુલમાં આઇ.સી.એસ.ઇનું શિક્ષણ આપવામાં આવે છે. એમએસબી ના ધોરણ દસના વિદ્યાર્થીઓએ જબરું પરિણામ મેળવતા રાજકોટ દાઉદી વ્હોરા સમાજ મહીલા સમાજ સેવા ગ્રુપના દુરૈયાબેન મુલ્લા શિરાઝભાઈ મુસાણી એ બાળકો વાલીઓ અને ઘડતરમાં મદદરૂપ બનનારા શાળા પરિવારને જાહેર અભિનંદન પાઠવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો