WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણનિયન્સને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ

જસદણનિયન્સને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૮
જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જસદણના નાગરિકોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે કાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે 
અને ગુજરાતના દરેક ભાવિકો શ્રી કૃષ્ણમય બનશે આ પર્વ પ્રકૃતિ સાથે પ્રેમનો સબંધ સજીવન કરતો જનઉત્સવ છે શ્રી કૃષ્ણ જીવનદર્શન આજે પણ પ્રસ્તુત છે ત્યારે જન્માષ્ટમી પર્વ જસદણના દરેક નાગરિકો સ પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી ઉજવે અને મન મૂકીને માણે એવી શુભકામના જસદણવાસીઓને પાઠવી અને રાજ્ય સરકારની દરેક ગાઈડલાઈનનું અક્ષરસ પાલન કરે એમ જણાવ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો