WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં કાલે ગજરાજને અન્નકોટ ધરવામાં આવશે

જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં કાલે ગજરાજને અન્નકોટ ધરવામાં આવશે

હરિ હીરપરા દ્રારા જસદણ
જસદણના મોતીચોકમાં છેલ્લાં ૧૫ વર્ષથી બિરાજતાં ગણપતિ બાપ્પાના પંડાલમાં ગણેશચોથથી ભાવિકોની ભીડ જામી રહી છે સવાર સાંજ આરતીમાં માનવ કીડિયારું ઉભરાય રહ્યું છે અને અવરજવર કરતાં રાહદારીઓ, વાહનચાલકો દાદાને ભાવવંદના કરી રહ્યાં છે મોતીચોકના યુવા વેપારી મિત્ર મંડળ દ્વારા આ પંડાલમાં રાત દીવસ કોઈ શ્રદ્ધાળુઓને હાલાકી ન પડે તે માટે દર વર્ષે અનેરું આયોજન કરે છે ત્યારે આવતી કાલે ગણપતિ બાપ્પાને અન્નકોટ ધરવામાં આવશે દર્શન માટે પધારવા શહેરીજનોને આયોજક મોતીચોક મિત્ર મંડળએ ભાવભીનું જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો