WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પંથકનાં તીર્થધામ ઘેલાં સોમનાથ દાદાના શરણે અધિકારી અમિતકુમાર સોની

જસદણ પંથકનાં તીર્થધામ ઘેલાં સોમનાથ દાદાના શરણે અધિકારી અમિતકુમાર સોની 
જસદણ પંથકના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા માટે ભલભલા મહારથીઓ આવે છે ત્યારે આજે મુંબઈ ઇન્કમટેક્સ વિભાગના જોઇન્ટ કમિશનર અમિતકુમાર સોનીની પ્રથમ તબક્કાની ચુંટણીમાં ખાસ કામગીરી સોપી હોવાથી તેઓએ દેવોના દેવ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું આ તકે ઘેલાં સોમનાથમાં યાત્રિકો માટે સુવિધામાં ખડેપગે રહેતા મેનેજર હિંમતભાઈ શિયાળએ અમિતકુમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો