WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વડાપ્રધાને વ્હોરા સમાજના ધર્મગુરુ સાથે મુંબઈમાં રોટલી વણી

વડાપ્રધાને વ્હોરા સમાજના ધર્મગુરુ સાથે મુંબઈમાં રોટલી વણી 
શુક્રવારે મુંબઈના મરોલ વિસ્તારમાં એક શિક્ષણ સંસ્થાનું ઉદ્દઘાટન કરવા પહોંચેલા પી એમ મોદીએ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો. સૈયદના સાહેબ સાથે મળી રોટલી વણી હતી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હું અહી પી એમ નહી પરંતુ વ્હોરા પરિવારનો સદસ્ય તરીકે આવ્યો છું
.
તસ્વીર સૌજન્ય: હુસામુદ્દીન કપાસી જસદણ મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો