WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયાના ખોડીયાર પરા વિસ્તારમાં થઈ ચોરી

વીંછિયાના ખોડીયાર પરા વિસ્તારમાં થઈ ચોરી
વિછીયા ગામમાં રહેતા નાનુબેન ભીખાભાઈ પરમાર તથા વિજયભાઈ અમરાભાઇ મારુ જે વકીલ ખોડીયાર પરા વિસ્તારમાં આવેલ મકાનમાં રહે છે અને લગ્નના કામે બહારગામ ગયેલ હતા ત્યારે તારીખ 19.02.2023 રવીવાર ના રોજ રોજ સાંજના અજાણ્યા શખ્સો દ્વારા સોનાની વીંટી નંગ 2 સોનાની કડી નંગ બે નાકનો દાણો નંગ એક ચાંદીનો મંગળસૂત્ર નંગ એક તથા રોકડ રૂપિયા 15000 એમ કુલ મળીને 60 થી 70 હજાર રૂપિયા ની ચોરી કરી ગયેલ આ બનાવ બાદ વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્વોડ દ્વારા ઘરની તપાસ કરી ચોરને ગોતવા વિછીયા પોલીસે તપાસ આદરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો