WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ખોડીયાર મંદિરે મંગળવારે ૨૫મો પાટોત્સવ: મુખ્ય યજમાનપદે દીપકભાઈ હીરપરા

જસદણના ખોડીયાર મંદિરે મંગળવારે ૨૫મો પાટોત્સવ: મુખ્ય યજમાનપદે દીપકભાઈ હીરપરા
જસદણ શહેરના ચિત્તલિયાકુવા રોડ નજીક આવેલ વિખ્યાત આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરનો ૨૫ મો વાર્ષિક પાટોત્સવ આગામી તા.૨૮ માર્ચ ૨૦૨૩ ને મંગળવારના રોજ થશે જેમાં ગુજરાત સહીત દેશ વિદેશમાં વસતાં હજજારોની સંખ્યામાં હીરપરા પરિવારના સભ્યો મંગળવારે જસદણ પધારશે આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પાટોત્સવ નિમિત્તે સોમવારની પુર્વ સંધ્યાએ માતાજીના ગરબા ગવાશે ત્યારબાદ બીજા દિવસે મંગળવારે સવારથી ૨૫ મો પાટોત્સવ શરૂ થશે આ પાટોત્સવના મુખ્ય યજમાન દીપકભાઈ રણછોડભાઈ હીરપરા છે.આ અંગે આયોજકોએ પાણીથી લઈ આરોગ્ય સુધીની ભાવિકોની કાળજી લઈ તૈયારીઓ હાથ ધરી છે
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો