WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હનુમાનજીના શરણે

રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હનુમાનજીના શરણે 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શનિવારે વિખ્યાત તીર્થધામ સાળંગપુર ખાતે હનુમાનજી સમક્ષ શીશ નમાવી લોકોની સુખાકારી અંગે પ્રાર્થના કરી હતી 

દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે કુંવરજીભાઈ મંત્રી બન્યાં બાદ સતત લોકોના કામો અંગે સતત પ્રયત્નશીલ રહેતાં અનેક પ્રજાકીય કાર્યોને વેગ મળ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો