WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીની ખુબ મોટી સજા આપે છે,

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીની ખુબ મોટી સજા આપે છે, તાજેતરમાં જ તેનું ઉદાહરણ સામે આવ્યું છે. 
ઉત્તર કોરિયામાં વિનાશક પૂરથી 4000થી વધુ લોકોના મોત થયા છે સાથે જ દેશની હાલત પણ ખુબ ખરાબ થઇ ચુકી છે. આ પૂરને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓથી દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને આ તમામ 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો