WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જામનગરમાં વ્હોરા સમાજના આરોગ્ય કેમ્પ દ્વારા 600 લોકોને મળ્યો મફત સારવારનો લાભ

જામનગરમાં વ્હોરા સમાજમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હેમોગ્લોબીન કેમ્પ સંપન્ન 
૬૦૦ લોકોએ કેમ્પનો લાભ લીધો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જામનગર મઝારે બદરીના પંટાગણમાં બી ટી સવાણી અને કુંડારિયા રિચર્સ ફાઉન્ડેશનના સહયોગથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હેમોગ્લોબિનનો એક કેમ્પ વિના મૂલ્યે યોજવામાં આવ્યો હતો જેમાં જુદાં જુદાં ૬૦૦ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી 
કેમ્પ થકી અનેકને રાહત મળી હતી કેમ્પ અંતર્ગત ફખરુંદ્દીનભાઈ સાયકલવાળા અને જામનગરના ડો. સકીનાબેન મકાતી અને ઉંમરેસહેતના બહેનોએ અથાક જહેમત ઉઠાવી હતી અત્રે નોંધનીય છે કે રાજકોટના દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ફખરુંદ્દીનભાઈ સાયકલવાળા વર્ષોથી સેવાનું કાર્ય કરે છે.
તેઓના કારણે અનેક મેડિકલ સંસ્થા દ્વારા અનેક જુદાં જુદાં કેમ્પો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સંપન્ન થયાં છે જેમાં હજજારો જરૂિયાતમંદોને લાભ મળ્યો છે.

👇🏻👇🏻👇🏻

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો