WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા બંધ : વીંછિયાના થોરીયાળી ગામે અરજી કર્યાનો ખાર રાખી ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા. 🆕 વાંચો વધુ માહિતી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિંછિયા તાલુકાના થોરીયાળી ગામના કોળી યુવાનન ની હત્‍યા થતા ચકચાર જાગી છે.
👇🏻👇🏻👇🏻

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્‍યામભાઈ શિવાભાઈ રાજપરા ઉંમર ૪૮ નામનો કોળી યુવાન આઇસર રીપેર કરાવી રહ્યો હતો.