હોમGhanshyam-Rajpara વિંછીયા બંધ : વીંછિયાના થોરીયાળી ગામે અરજી કર્યાનો ખાર રાખી ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા. 🆕 વાંચો વધુ માહિતી byDhaval Rathod •ડિસેમ્બર 31, 2024 0 હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ વિંછિયા તાલુકાના થોરીયાળી ગામના કોળી યુવાનન ની હત્યા થતા ચકચાર જાગી છે. વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની કુહાડી-ધોકાથી હત્યા: આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ👇🏻👇🏻👇🏻http://www.vinchhiya.com/2024/12/blog-post_87.htmlઆ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા ઉંમર ૪૮ નામનો કોળી યુવાન આઇસર રીપેર કરાવી રહ્યો હતો.