WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા બંધ : વીંછિયાના થોરીયાળી ગામે અરજી કર્યાનો ખાર રાખી ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા. 🆕 વાંચો વધુ માહિતી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિંછિયા તાલુકાના થોરીયાળી ગામના કોળી યુવાનન ની હત્‍યા થતા ચકચાર જાગી છે.
👇🏻👇🏻👇🏻

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્‍યામભાઈ શિવાભાઈ રાજપરા ઉંમર ૪૮ નામનો કોળી યુવાન આઇસર રીપેર કરાવી રહ્યો હતો.

ત્‍યારે અચાનક કેટલાક શખ્‍સો દોડી આવ્‍યા હતા અને તેની ઉપર કુહાડી ને લાકડીના ઘા જીકીને હુમલો કર્યો હતો.