WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વાંકાનેરમાં મોહમંદભાઈ હાથીની વફાત: શુક્રવારે રાત્રિના જીયારત


વાંકાનેર: દાઉદી વ્હોરા મોહંમદભાઈ નુરુદ્દીનભાઈ હાથી (ઉ.વ.46) તે તસ્નીમબેન (સુરત) અલીભાઈના ભાઈ સકીનાબેન, હુશેનના પિતા તા.20 ફેબ્રુઆરી 2025 ને ગુરુવારના રોજ વાંકાનેર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.21 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ રાત્રિના 8 કલાકે નાની બજાર સૈફી મરક્ઝ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9537111152 અલીભાઈ) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો