વાંકાનેર: દાઉદી વ્હોરા મોહંમદભાઈ નુરુદ્દીનભાઈ હાથી (ઉ.વ.46) તે તસ્નીમબેન (સુરત) અલીભાઈના ભાઈ સકીનાબેન, હુશેનના પિતા તા.20 ફેબ્રુઆરી 2025 ને ગુરુવારના રોજ વાંકાનેર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.21 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ રાત્રિના 8 કલાકે નાની બજાર સૈફી મરક્ઝ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9537111152 અલીભાઈ) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death