WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અમરેલીમાં ઝૈનુદ્દીનભાઈ ત્રવાડીની વફાત: સોમવારે બપોરે જીયારત

અમરેલીમાં ઝૈનુદ્દીનભાઈ ત્રવાડીની વફાત: સોમવારે બપોરે જીયારત 

અમરેલી: દાઉદી વ્હોરા ઝૈનુદ્દીનભાઈ મુલ્લાં મોહમદભાઈ ત્રવાડી (ઉ.વ.90) તે શબ્બીરભાઈ (તૈયબીભાઈ) અખ્તરભાઈ, નુરુદ્દીનભાઈ જુમાનાબેન અબુભાઈ (વેરાવળ) ફાતેમાબેન સૈફુદ્દીનભાઈ (દામનગર) તસ્નિમબેન અલી અકબરભાઈ (ભાવનગર) ના પિતા તા.24 મે 2025ને શનિવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમના સિયુમના સિપારા તા.26 મે 2025ને સોમવારના રોજ બપોરે 12 કલાકે મહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9909522752,9974314802 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો