અમરેલીમાં ઝૈનુદ્દીનભાઈ ત્રવાડીની વફાત: સોમવારે બપોરે જીયારત 
અમરેલી: દાઉદી વ્હોરા ઝૈનુદ્દીનભાઈ મુલ્લાં મોહમદભાઈ ત્રવાડી (ઉ.વ.90) તે શબ્બીરભાઈ (તૈયબીભાઈ) અખ્તરભાઈ, નુરુદ્દીનભાઈ જુમાનાબેન અબુભાઈ (વેરાવળ) ફાતેમાબેન સૈફુદ્દીનભાઈ (દામનગર) તસ્નિમબેન અલી અકબરભાઈ (ભાવનગર) ના પિતા તા.24 મે 2025ને શનિવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમના સિયુમના સિપારા તા.26 મે 2025ને સોમવારના રોજ બપોરે 12 કલાકે મહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9909522752,9974314802 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death