જસદણ નજીક આવેલ હિંગોળગઢની આ વિરાસત રાજાશાહીથી અડીખમ
પુષ્કળ સુખ સગવડો અને સરળતાભર્યા જીવન માટે કે તેવા જીવનની માલિકી માટે ગૌરવ લેવાની કે તેને પ્રદર્શિત કરવાની જરૂર નથી, કારણકે આવીતો કેટલીય સુખ સગવડો વાળી જિંદગીઓ યુગોના કાટમાળમાં દફન થયેલી છે પણ જસદણ નજીક આવેલા હિંગોળગઢની આ વિરાસત અડીખમ ઉભી છે.
તસ્વીર:હુસામુદ્દીન કપાસી જસદણ