WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગઢડા તાલુકામાં ભીષણ અકસ્માત: બાઈક ચાલકનું મોત, ત્રણ ઘાયલ

માંડવધાર નજીક છકડો-બાઈક અકસ્માત:રામપરાના યુવાનનું ઘટનાસ્થળે મોત, ત્રણ ઈજાગ્રસ્તને ભાવનગર-બોટાદ ખસેડાયા

ગઢડા તાલુકાના માંડવધાર ગામ નજીક વળાંક પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક યુવાન ગઢડાના રામપરા ગામના જેનતીભાઈ મનજીભાઈ શીશા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિને ભાવનગર અને બે વ્યક્તિઓને બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો